પૂજ્યપાદ આચાર્યશ્રીની છેલ્લી....છેલ્લી સેવાઓ તેમજ છેલ્લા અનુષ્ઠાનો
"મારું શાસનએકતાનું ધ્યેય અધૂરું રહ્યું"
2.અંતિમ પ્રતિષ્ઠા
ગાંધીનગર વિ.સં. ૨૦૫૮ વૈ.સુ. ૭ સેક્ટર ૭
3.અંતિમ અંજનશલાકા
સોમેશ્વર એન્કલેવ - સિટીલાઈટ - સુરત પો.વ.-૫ વિ.સં.-૨૦૬૧
4.અંતિમ આચાર્ય પદવી
આ. શ્રી રત્નચંદ્રસુરિ મ. - આ. શ્રી જગચ્ચ્નદ્રસુરિ મ. પાલીતાણા સં-૨૦૫૪
5.અંતિમ પંન્યાસ પદવી
ગણિ. શ્રી રત્નચંદ્ર વિજયજી મ. - ગણિ. શ્રી જગચ્ચ્નદ્ર વિજયજી મ.
6.અંતિમ ગણિપદવી
મુની શ્રી રત્નચંદ્ર વિજયજી મ. - મુની શ્રી જગચ્ચ્નદ્ર વિજયજી મ.
7.અંતિમ વડી દીક્ષાના સ્વમુખે મહાવ્રતો સમજાવીને ઉચ્ચરાવ્યા.
મુનીશ્રી હર્ષચંદ્ર વિ.,જિનચંદ્ર વિ.
સાધ્વીજી શ્રી ભક્તિપ્રજ્ઞાશ્રી
8.અંતિમ દીક્ષા - રજોહરણ કોને આપ્યું:
સાધ્વીજી ભવ્યરક્ષિતાશ્રી- સાધ્વીજી ચૈતન્યરક્ષિતાશ્રી - સાધ્વીજી ઋજુધારાશ્રીજી
સાધ્વીજી હર્ષધારાશ્રીજી
9.છેલ્લે ચતુર્થ વ્રત સ્વીકારનાર:
સુશીલા બહેન સૂર્યકાંત ભાઈ
10.છેલ્લે મહોત્સવ:
પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય સુખાકારી નિમિતે અને સાધ્વીજી અમૃતલતાશ્રીજીના
સંયમજીવનની અનુમોદનાર્થે
11.અંતિમ વાચના:
વિ.સં. ૨૦૬૧ મ.સુ.-૪ કૈલાશ નગર જૈન ઉપાશ્રય ૮૮માં વર્ષની અંતિમ સંધ્યા
(૮૯માં વર્ષના જન્મદિન પૂર્વની) રાત્રે ૯.૩૦વાગે. (માત્ર સાધુ મહાત્માઓને)
સાધુ-સાધ્વીજીઓની અંતિમ વાચના : વિ.સં-૨૦૬૧ પોષ સુદ ૧૫ બપોરે ૩ વાગે
ઓમકાર સુરિ આરાધના ભવન ગોપીપુરા સુરત.
12.અંતિમ પાઠશાળાનું ઉદઘાટન:
વિ.સં.-૨૦૬૧ મહા સુદ-૫ રવિવિજય જૈન તત્વજ્ઞાનશાળા, પૂજ્યશ્રીના ૮૯માં
જન્મ દિવસે - કૈલાશ નગર સુરત.
13.અંતિમ કઈ યાત્રાની ઈચ્છા અધુરી રહી :
ગીરનાર - ભદ્રેશ્વરની
14.અંતિમ અભિગ્રહ કોને આપ્યો:
ડૉકટર શૈલેશ ભાઈ-ચોવિહારનો-સુરત (જે આજે પણ પાળી રહ્યા છે)
15.અંતિમ પ્રસ્તાવના લેખ:
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચક : પંડિતવર્ય શ્રી ધીરૂભાઈ ડાહ્યાલાલ મહેતા
16.અંતિમ મુર્હુત કોને આપ્યું:
હસમુખભાઈ જીવતલાલ શેઠ(કુવાળા) પ્રેમિલાબેનના ૫૦૦ આયંબીલના પારણાનું
17.અંતિમ શિષ્ય:
પૂ, મુનીશ્રી હર્ષચંદ્ર વિ.
18.અંતિમ પ્રશિષ્ય (પૂજ્યશ્રીના હાથે) :
પૂ, મુનિશ્રી જિનચંદ્ર વિ.
19.અંતિમ સવારે પ્રતિક્રમણ કરાવનાર:
પૂ. મુનીશ્રી વિશ્વચંદ્ર વિજય
20.અંતિમ સાંજે પ્રતિક્રમણ કરાવનાર:
પૂ. આ. શ્રી જગચ્ચ્નદ્રસુરિ
21.અંતિમ બારસાસૂત્ર સંપૂર્ણ વાંચન:
સેટેલાઈટ જૈન સંઘ વિ.સં.-૨૦૫૭ (૧૯૯૨ થી ૨૦૫૭)
22.અંતિમ હિતશીક્ષાના વાક્યો:
"આચાર શુદ્ધિ જાળવજો" - "શાસનની સેવામાં ખુબ તત્પર રહેશો."
(મ.સુ.-૫ ૮૯માં જન્મ દિને બપોરે)
23.અંતિમ શત્રુંજ્યને યાત્રા ક્યારે કરી?
વિ.સં-૨૦૫૫, મા.સુ. ૧૫
24.અંતિમ કયા તીર્થની યાત્રા કરી:
શ્રી ભરૂચ વિ.સં. ૨૦૫૯ (બહારનું તીર્થ)
સુરતમા સહસ્ત્રફણા પાર્શ્વનાથ - ગોપીપુરા સં-૨૦૬૧
25.અંતિમ સ્થાન:
કૈલાશ નગર જીનલ એપાર્ટમેન્ટ, પહેલા માળે,જૈન ઉપાશ્રય.
26.અંતિમ શ્વાસ કઈ ક્ષણોમાં છોડ્યો:
ફા.વદ-૯ સાંજે ૫-૩ મીનીટે
27.અંતિમ "છરી" પાલીત સંઘ:
ભાભરથી રૂનીતીર્થ
28.અંતિમ બેસતા વર્ષનું માંગલિક (નવસ્મરણ) વાંચન:
વિ.સં. ૨૦૫૫, ઝવેરીપાર્ક
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
No comments:
Post a Comment