♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

વિહાર કાર્યક્રમ

ડહેલાવાળા સમુદાયના પૂ. ગુરૂભગવંતોનું વિહાર કાર્યક્રમ / ચાતુર્માસ સ્થળ 




આગામી ચાતુર્માસ



પરમ પૂજ્ય ગચ્છાધિપતી આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ : ગુરૂવાર પેઠ ગોડીજી જૈન મંદિર  પૂના

પૂજ્ય વડીલ આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ :  પૂના

પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ : ઘોલવડ (મહારાષ્ટ્ર)

પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય જગતચન્દ્ર સુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ :


વિહાર કાર્યક્રમ



*અત્રે જેટલા વિહાર કાર્યક્રમ તેમજ ચાતુર્માસ સ્થાન ની વિગત પ્રાપ્ત થયેલ છે
તે આપેલ છે અન્ય વિહાર કાર્યક્રમ પ્રાપ્ત થતા જ અહીં અપડેટ કરવા માં આવશે.
અત્રે આપેલ વિહાર કાર્યક્રમ સંભવિત છે સંયોગોવશાત કાર્યક્રમ માં ફેરફાર થઇ શકે છે. 

No comments:

Post a Comment