ડહેલાવાળા સમુદાયના પૂ. ગુરૂભગવંતોનું વિહાર કાર્યક્રમ / ચાતુર્માસ સ્થળ
આગામી ચાતુર્માસ
આગામી ચાતુર્માસ : ગુરૂવાર પેઠ ગોડીજી જૈન મંદિર પૂના
પૂજ્ય વડીલ આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ : પૂના
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ : ઘોલવડ (મહારાષ્ટ્ર)
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય જગતચન્દ્ર સુરીશ્વરજી મ.સા.
આગામી ચાતુર્માસ :
વિહાર કાર્યક્રમ
તે આપેલ છે અન્ય વિહાર કાર્યક્રમ પ્રાપ્ત થતા જ અહીં અપડેટ કરવા માં આવશે.
અત્રે આપેલ વિહાર કાર્યક્રમ સંભવિત છે સંયોગોવશાત કાર્યક્રમ માં ફેરફાર થઇ શકે છે.
No comments:
Post a Comment